પોસ્ટ્સ

જૂન, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Varta

બાળ વિભાગ અને વાર્તા

જૂઠનો રફુગર- પડયા પાણીમાં ગધેડાઓ, તે ભડભડ સળગી મર્યા, શિકાર ન થયો હરણનો, પણ શિકારી ધન્ય થયાખાંસાહેબ અને પાછા લખનઉના, એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? અને ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે : 'અલ્યા ભીખ માગે છે, એને બદલે કંઈ કામ કરતો હોય તો ?''મને કોઈ રાખે તો જરૃર કામ કરું.'' શું કામ કરશે, બોલ ?''હું જૂઠનો રફુગર છું.''હેં...!' ખાંસાહેબથી બોલી જવાયું.ફકીર કહે : ' હા ખાંસાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે, તે સાચું જ લાગે.' ખાંસાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા.બંને જતા હતા. સામા મળ્યા મિયાં અચ્છન. તેમણે તરત જ ખાંસાહેબને પૂછયું,'કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાંસાહેબ !''શિકારે ગયો હતો.' ખાંસાહેબે પણ કહી દીધું.' શું કહો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે..?'ખા...

ચકલા મારો નહી

                   'ચકલાંને મારો નહિ જ...  '- ચકલાંઓ જો ચીંચી કરે તો એ છે એમનું સિગ્નલ પક્ષીઓ કેકારવ કરે તો એ છે એમનું સંગીત ચકલાંને મારો નહિ જ...!રાજાનો હુકમ થયો. લોકો નવાઈ પામી ગયા કે રાજા આ વળી શું કહે છે ? રાજાને ચકલાંઓ શું નડયાં ?પણ નડયાં જ હતાં. ચકલાં- ચકલીઓ, નાના-મોટાં પંખીઓ ચકચક-ચીં કરનારાં ભોળા ભલા પંખીડાઓ રાજાને નડયાં જ હતાં.વાત એવી કે રાજાને મોડા ઊઠવા જોઈએ. ચકલીઓ તો વહેલી ઊઠે. શરૃ કરી દે. ચીં- ચીં, ચકચક- ચીં, ચીં ચીં. ચકલીઓ કંઈ એક પ્રકારની હોય છે ? જેટલી જાત એટલી ચીંચીં. જેટલી ભાત એટલી ચક-ચીં.રાજાને ઊંઘમાં ખલેલ પડી જાય. તેની વહેલી સવારની મીઠી નીંદર વીંખાઈ- પીંખાઈ જાય. તેઓ જેવા ઊઠે કે આદેશ આપી દે ઃ 'ચકલાંને મારો.'રાજાનો હુકમ. દરવાનો, ચોકીદારો ભૈયાઓ દોડીને કહે ઃ 'ચીડિયાં કો મારો.'કોઈ પથરાથી મારે, કોઈ ગિલોલથી મારે, કોઈ વળી તીરનાં નિશાન તાકે, અરે તલવારલઈને ય પાછળ પડે. ખુદ રાજા અગાશીમાંથીબંદૂકના ભડાકા કરે.ચકલાં મરે કે ના ય મરે, અને ચકલાં તો નિર્દોષ, ભોળા ભલા જીવ. બીજી સવારે પાછાં ગાવા લાગે ઃ 'ચકચકચીં, ચકચકચીં.'રાજાનો બગીચો જ...

બાળ વિભાગ અને વાર્તા

જૂઠનો રફુગર- પડયા પાણીમાં ગધેડાઓ, તે ભડભડ સળગી મર્યા, શિકાર ન થયો હરણનો, પણ શિકારી ધન્ય થયાખાંસાહેબ અને પાછા લખનઉના, એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? અને ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે : 'અલ્યા ભીખ માગે છે, એને બદલે કંઈ કામ કરતો હોય તો ?''મને કોઈ રાખે તો જરૃર કામ કરું.'' શું કામ કરશે, બોલ ?''હું જૂઠનો રફુગર છું.''હેં...!' ખાંસાહેબથી બોલી જવાયું.ફકીર કહે : ' હા ખાંસાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે, તે સાચું જ લાગે.' ખાંસાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા.બંને જતા હતા. સામા મળ્યા મિયાં અચ્છન. તેમણે તરત જ ખાંસાહેબને પૂછયું,'કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાંસાહેબ !''શિકારે ગયો હતો.' ખાંસાહેબે પણ કહી દીધું.' શું કહો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે..?'ખા...