Varta

બાળ વિભાગ અને વાર્તા

જૂઠનો રફુગર- પડયા પાણીમાં ગધેડાઓ, તે ભડભડ સળગી મર્યા, શિકાર ન થયો હરણનો, પણ શિકારી ધન્ય થયાખાંસાહેબ અને પાછા લખનઉના, એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? અને ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે : 'અલ્યા ભીખ માગે છે, એને બદલે કંઈ કામ કરતો હોય તો ?''મને કોઈ રાખે તો જરૃર કામ કરું.'' શું કામ કરશે, બોલ ?''હું જૂઠનો રફુગર છું.''હેં...!' ખાંસાહેબથી બોલી જવાયું.ફકીર કહે : ' હા ખાંસાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે, તે સાચું જ લાગે.' ખાંસાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા.બંને જતા હતા. સામા મળ્યા મિયાં અચ્છન. તેમણે તરત જ ખાંસાહેબને પૂછયું,'કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાંસાહેબ !''શિકારે ગયો હતો.' ખાંસાહેબે પણ કહી દીધું.' શું કહો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે..?'ખા...

ભટિક નુ દાન

 ્્વા
ભટિક નામ નો સીધો- સાધો ભોળો કઠિયારો હતો.તે બિચારા ની પાસે બીજો  કોઈ ધંધો નહી થી જંગલ માથી લાકડા લાવી ને શહેર મા વેચતો હતો. એકલો હોવા ને કારણે તેનુ મન ઉદાસ પણ રહયૂ કરતું.
એક વાર જ્યારે તે લાકડા વેચી ને તેના ઘરેડ પાછો  ફરીથી રહયો હતો.ત્યારે     રસ્તા મા તેને એક માણસ મળી ગયો , જે પગપાળો જ  ગામ તરરહસ્ય જઈ  રહયો હતો .તેના બળદ ગાડાંગર તરફ જોઈ  ને એ આદમી એ ' શુ તમે ગામ સુધી લઈ જશો? 'હા , કેમ નહી ? બીજા  ઓ ની મદદ કરવડી એ તો માણસ ની ફરજ છે; ભટિકે હસી ને કહ્યયૂ , 
તે માણસ તેની જોડે બળદગાડા મા બેસી ગયો . રસ્તા  મા વાતચીત દરમિયાન બંને મિત્ર બની ગયા હતા. ભટિક રાતે તેને પોતારો ના ઘેર લઈ ગયો. બંને જણા એ એકસાથે જ ભોજન ક્યૂ .
આપવીતી રીતે બંને ની દોસ્તી  વધતી ગઈ હતી.હવે જ્યારે પણ ભટિક શહેર જતો  તો તેના મિત્ર ને જરૂર મળતો.બંને કલાકો સુધી બેસી ને વાતો કરતા રહતો.
  એકવાર જેવો ભટિક લાકડા ની ભારી ઓ વેચી નવરો થયો તો તે સમયે રાત વિશેષ થઈ ગઈ હતી.તેનો મિત્ર સુદામા નહોતો ઇચ્છતો કે તે આટલી રાત વિત્યે  ગામ પાછો ફરે , કેમકે રસ્તા  મા ગાઢ જંગલ આવતુ હતુ.આ જંગલ મા અનેક પ્રકાર ના હિસક પશુઔ હતા જે ગોમે તે  માણસ ને મારી શકે તેમ હતા .
   ભટિકે પોતા ના મિત્ર ની વાત  માની લીધી અને રાત્રે શહેરમા  જ રહેવા  નિણૅય કરી લીધો .
     બંને મિત્રો  રાત્રે શહેર મા ફરવા નીકળ઼યા તો તેમણે  રાજમહેલ ની પાસે ખુબ ભીડ એકઠી થયેલી જોઈ. ત્યો  રોશની  અને આતશબાજી પણ  થઈ રહીમ હતી.ભટિક ને આ બધુ જોઈને ખુશબો જ  નવાઈ લાગી  રહીમ હતી. તેણે પૂછ્યૂ :
       " અરે ભાઈ સુદામા, અહી  આ શુ થઈ રહયૂ છે, આ ભીડ શાની છે ?'
         ભટિકભાઈ , આ શહેરની સોથી મોટી વિશેષતા છે, જે હૂ તમને  દેખાડવા  માગુ છૂ. આ આપણા  રાજાના ખજાનચીનો  મહેલ છે, જે રાજાના મહેલ કરતાલ પણ મોટો છે, તુ જાણે છે કે રાજાના ખજાનાનો માલિક  કેટલો મોટો હશે !'
      'હા, જાણુ છુ, મિત્ર !
  ' પરંતુ તુ એ તો નથી જાણતો  કે આપણા  ખજાનચી મહાશય નુ અસલી સ્વરૂપ શુ છે, 
        'ના, એ  તો  હુ નથી જાણતો . તડનેફડ તો એ ખબર છે કે હુ એક ગામ મા રહેનારો  સીધો-સાધો માણસ  છુ. મને શહેર  ની  બાબત મા તો કાઈ જ માહીતી નથી.મે તો આજ  સુધી  રાજમહેલોને નજીક થી જોયા જ નથી.,
         "નથી જોયા તો  આજે હુ તને એક  એવુ  દશ્ય બતાવીશ જેની તે કલ્પના  પણ નહી કરી હોય.'
    "એવી શી વાત છે, મિત્ર ?!
       'ભટિક ! આજે પુનમ ની રાત છે. આજે રાતના આપણા  ખજાનચી તેનુ  જમણ  બધા લોકો ની સામે કરેછે.,
   "પરંતુ કોઈ ને જમવા બેઠેલો કોઈ શા માટે જોગવાઈ ઈચ્છશે ?' ભટિકે પુછયુ .
        'એટલામાં માટે કે આપણા  ખજાનચી સાહેબનુ ખાણું જોગવાઈ લાયક  હોય છે.તેમનુ કહવુ  એવુ છે કે ધન કદિ સાથે નથી જતુ .ધન કમાઈ ભૅગુ  કરવા માટે નથી,પણ મોજ કરવા  માટે હોય છે.,  
          'બહુ  ઊચા વિચારો ધરાવે છે તે.
          'હા , ભટિક! તે માત્ર  ઊચા  વિચારો જ નથી ધરાવતા પરંતુ  તે સારા  કમૉ પણ  કરે  છે .તેમણે  લોકોમા  આ  વાત જાહેર  કરી  કે મુત્યૂ આવતા પહેલા પોતા ના તમામ  ધનને  
પોતા ના માટે  ખચૅઁ કરી નાખે, ઉડાવી દો...! આ કારણ થી જ  ખજાનચી  ખુબ  જ ઠાઠ_માઠથી રહે છે.ખુશબો ખાય છે.જે ઓરડા ની બહાર વરંડામા બેસી ને તે જમે છે તે ઓરડા નુ ભોયતળીયુ  આખુ  સોનાનુ બનેલુ છે.તેના પર એક લાખ  સોના ની  મહોરો  ખચૅૈ કરી છે.
         ' એટલુ જ નહી ,જે વાસણો મા  તે ખાય છે તે બધા વાસણો  પણ સોનાના છે .સોનાના ઓરડા મા  જ તેની રસોઈ તૈયાર થાય છે.આ દ્દશ્ય  ફકત  પુનમ ની રાતે જ  જોવા મળે છે. જયારે  પૂણિમા નો  ચંદ્ર  તેના  સોનેરી  કિરણો નો  તેજસ્વી  પ્રકાશ  તે સોનાના ગાલીચા પર ફેકે છે ત્યારે  ખુશબો અદ્દભુત દ્દશ્ય સજોૅય છે.
         ' આહ ....! શુ ચિત્ર  હોય  છે! તે જોઈને એવુ લાગે છે જાણે  જમીન  ઉપર  એક બીજો  ચંદ્ર મા ઊતરી આવ્યાૈ હોય ! એ જ પ્રકાશ મા  ખજાનચી સોનાના  બાજઠ  પર બેસી ને સોનાના વાસણો મા રસોઈ  જમવાનો  આનંદ લેછે ત્યારે  દુર-દુરથી લોકો તેને  જોવા  માટે  આવે છે.
     ' તો પછી આજે હૂ પણ  તેમને  જોઈશ .,ભટિકનુ મન  આકુળ -વ્યાકુળ થઈ ગયુ  હતુ. આવો  ધનવાન  અને વિચિત્ર સ્વભાવ નો માણસ  એણે  કદી જોયો  નહોતો .
           'ચાલ આપણે  આ મોટા  ઝાડ  પર  ચઢીને બેસીએ છીએ.ત્યાથી  ખુશબો આરામથી  આ બધું જોઈ  શકીશુ., સુદામા આમ  કહીને તેને  ઝાડ  ઉપર લઈ ગયો.
    હવે બંને મિત્રો  તે ઉચા  ઝાડ  પર બેસીને રાજખજાનચી ના મહેલ તરફ જોઈએ રહ્યા  હતાશ. મહેલની અંદર  સઁકરો લોકો આ દ્દશ્ય  જોવાને માટે  અધીરા બની રહ્યા હતાશ.
      સોનાના ગાલીચા પર  બેસીને જયારે  રાજખજાનચી સોનાના વાસણોમા રસોઈ જમશે તો તે જોગવાઈ લાયક તો જરૂર હશે.પરંતુ એ સાથે  એની  રસોઈ કેવી હશે..
         આહા...! 
        અનેક જાતના પપક્વાન ,તેની સોના  ની થાળીમા પીપીરસ્યા હશે.પક્વવાની સાથે કેટલીય જાતના ફળ પણ તેની પાસે સોનાની ફળદાનીમા પડ્યા હશે. 
       કેટલો ભાગ્યશાળી છે આ ખજાનચી!
   ચારે બાજૂ ઊભૅલા લોકો એ ચચૉ કરી રહ્યા હતાશ. સૌની  નજર તે ખજાનચીના સોનાના ચમકતા ઓરડા તરફ  ચોટેલી હતી , અને તે સાથે જ તાજા_માજા ખજાનચીને પણ  જોઈએ રહ્યયા હતાશ.એણે  શાહી પોશાક પહેયૉ હતો.કંઠમાળ સોના તેમજ મોતીઓની માળા ધારણ કરી હતી. તે મહેલમા આમ_તેમ ઘુમી રહ્યો હતો.તેને તે વાતનુ ખુશબો ગૌરવ  હતુ કે આજે હજારો લોકો તેને જોગવાઈ માટે એકત્રિત થયા હતા.
          તે એમ માનતો હતો કે, આ જીવન દરમિયાન ખાઓ,પીઓ ને મોજ કરો.મરી ગયાવળ પછી કાઈ  જ સાથે નથી આવતુ.    જે ખાધુ પીધુ તે જ પોતાનુ છે.
          ,હા..હા..!
     તે જોરથી હસી રહ્યો  હતો. તે આનંદથી નાચતો નજરે પડી  રહ્યો  હતો. આ સમેયે પાકશાસ્ત્ર ના મહાન  જાણકાર રસોઇયા તેને જમવાની રસોઈ તૈયાર કરવામા ગૂથાયા હતા.
      થોડી વાર પછી   રાજખજાનચી જખુશબો ઠાઠથી તે સોનાના બાજઠ પર બિરાજમાન થયો.ચંદ્રમાના સોનેરી કિરણો ચમકતા તે ખજાનચીના મુખ પર પડતાળો હતાશ.ત્યારે  એવુ લાગણી રહ્યુ  હતુ કે જાણે આજની  રાત્રે એક ચંદ્ર બીજોય પુથ્વી  પર ઊગિ આવ્યો છેં.
      વાહ..વાહ..
   ખરેખર રાજખજાનચી પૂથ્વી  પરનો ભગવાન લાગણી રહ્યો હતો.જ્યારે તેણે થોડી વાર પછી સોનાના વાસણોમા ભાત_ભાત ના પકવાન, મેવા_મીઠાઈ વગેરે આરોગવાનુ શરૂ કયુ . ત્યારે  તેની ચારે તરફ એક મીઠી સોડમ પ્રસરી રહીમ હતી.કેસર_કસ્તુરી  નો વઘારેલો ભાતું જ્યારે સોનાની થાળીમા ગરમ_ગરમ પીરસવામા આવ્યો  ત્યારે એક મીઠી મધુરી ફોરમ સારાય વતાવરણમા પ્રસરી ગઈ. સુગંધથી લોકોના મગજ તર થઈ ગયા.લ કો તે ખજાનચીની જય જયકાર બોલાવવા  લાગ્યા .
    પટેલાઈ બંને મિત્રો ઝાડ પર બેઠાડુ આ દ્દશ્ય જોઈએ રહ્યા હતા. 'ભાઈ સુદામા!' ભટિકે તેના મિત્રને કહ્યૂ . 'કહો ભાઈ!''હુ પણ આ ખજજાનચચીની જેમ પુનમની રાતે તેના મહેલમા જમવા ઈચ્છુ છુ.બસ એક વાર!
    'તુ ગાડો તો નથી થઈ ગયો ને"
       'એમ જ માની લે કે મારા મનમાનતું એક ભાવના છે તેને પરિપૂણૅ કરવા ચાહુ છુ.અને ત્યા  સુધી ચેનથી નહી બેસુૅ , ભટિકે કહ્યૂ ,
  ' આ વાત તુ તે રાજખજાનચીને મળી ને પૂછિ શકે છે. મિત્ર સુદામા!"
     ' પરતૂ તે માનશે ખખરો? મને તો નથી લાગતુ કે તે માને!
   ' તુ પ્રયત્ન તો કરી જો, મારો ઉમંગ ભાગી ન નાખીશ,નહીતર હુ પાગલ બની જઈશ, આ હાદીેક ઈચ્છા છે,તુ તેને મારીચ અંતિમ ઈચ્છા  પણ કહીં શકે છે.,
  ' આપવીતી ગાડી વાતો કરીશ નહી અને મારુ કહયૂ માનીને સીધો તારે ઘેર ચાલ્યો જા. શહેરમા રહીશ તો આવાહન ખૉટા વિચારો તારા મનમાનતું જન્મ લેશે. આ વિચાર પણ કેવળ તારૂ એક સપનુ જ છે.' હુ ત્યા  સુધી મારા ઘેર પાછો નહી  જડાઉ જયા સુધી તુ મારીચ આ ઇચ્છા ને પુરી નહી કરેણ.'
       ભટિકની વાત સાભળીને તે ભારે ચિતામાં પડી ગયોં.તે તો ખુશબો હઠીલો માણસ નીકળ્યો . આપવીતી કલ્પના  તો કોઈ  મૂખૅ માણસ પણ ન કરી શકે.
       ' ક્યાં રાજા ભોજ ને ક્યાં ગેંગું તેલી!'
    સુદામા માટે સમસ્યા ઊભી થઈ ગઈ હતી.એ બાજુ ગામડિયો હતો જે લાકડાંની ભારીઓ વેચીને પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો.બીજી બાજ..ચક્રવતી વિક્રમસિંહ રાજાનો રજખજાનચી, જે રાજાના આખા ધનભંડાર નો માલિક  કહેવાતો હતો. જેના મહેલની દરેક ચીજવસ્તુ ઓ સોનાની જ હતી.
       એ કેમ બની શકે તેમ હતું.ખજાનચી આ વાતને કેવી રીતે સ્વીકારી લે કે એક સામાન્ય  માણસ તેના મહેલમા બેસીને આ સોનાના વાસણોમાં રસોઈ જમે.
     ભટિક હઠ કરીને બેઠો હતો.
  સુદામા મનમાનતું મૂંઝાઈ રહ્યો હતો.
 તેના મિત્રની જિદ્દ તેને પુરી કરવડી જ પડશે.
 જમી રહ્યા બાદ ખજાનચી ઊઠ્યો ત્યારે  ચારે દિશાઓ તેના જયનાદથી ગાજી ઊઠી.
સુદામાનો એક જુનો ઓળખીતો ખજાનચી ના મહેલમા ચાકરી કરતો હતો.ભટિકનો આગ્નહ જોઈને સુદામાએ મહેલમા તે ચાકરની  શોધખોળ કરી અને તે તેમને ખજાનચીની પાસે લઈ ગયો. ખજાનચી તે સમયે સોનાના પલ.ગ પર આરામ કરી રહ્યો હતો.તેમને જોઈને ખુશબો જ નવાઈ લાગણી. એણે પૂછ્યૂ :
  'બોલો.તમે લોકો શું ઇચ્છો છોં!'
  '' મહારાજ! આ મારો મિત્ર ગામડામા રહેઠાણ છે.તેનું નામ ભટિક છે.તે તમારો આવો વૈભવ જોઈને પાગલ જેવો બની ગયોછે.
  'પાગલ થઈ ગયો હોય તો તેને રાજવૈધની પાસે લઈ જાઓ,અહીર શક માટે લઈ આવ્યા છો ?'
  'તેનો ઉપાય રાજવૈધની પાસે નથી, મહારાજ!તમારા મહેલમાં છે,
'મારા મહેલમાં ! ખજાનચી આશ્ચર્ય પામ્યો .
 હા. મહારાજ! જો તમે મારીચ વાત પુરી સાંભળી ને માની જાઓ તો કદાચ તેનું ગાંડપણ મટી જશે અને તે મરતાં પણ બચી જાયા તેમ છે.
   ' એવી તેશી વાત છે ?'
   'એ જ કે તે તમારા મહેલમાં પુનમની રાતે તમારી જેમ છમવા માગે છે.
   " ખરેખર. તે પાગલ જ થઈ ગયો છે. આપવીતી  વાત તો કોઈ પાગલ પણ ન વીચારી શકે.: ખજાનચી  ક્રોધથી બોલી ઊઠ્યો .
  ' મહારાજ! તમે તેને બચાવી લેશો તો તમારો બહુ મોટો ઉપકાર થશે.
   'જો. તારા મિત્રને એવુ  ઉતમ ભોજન જમવું હશે તો તેને તે માટે ભારે પરિશ્રમ કરવો પડશે.' ખજાનચીએ કહ્યુ .
  'હું આ સંસારનો સૌથી કઠિન પરિશ્રમ ઉઠાવવા તૈયાર છું. પરંતુ આપ મારીચ આ ઈચ્છા  એકવાર પુરી કરી દૉ... ભટિકે બે હાથ જોડિને કહ્યુ .
   'સાંભળ ગાંડિયા . તારે પુરાં ત્રણ વષૅ મારા ખેતરોમા કામ કરવું પડશે.ત્યારે  તડનેફડ તે ઉતમ ભોજન જમવા મળશે . બોલ મંજુર છે? '
   "હા. મને તે પણ મંજુર છે..!'
   'બહુ હઠીલો છે તું..
   ' આ હઠ નથી. પરંતુ મારીચ એક આશા છે.અભિલાષા છે. મહારાજ! અને મારીચ તે  ઈચ્છા ને પુરી કરવાલ માટે હું ત્રણ વષૅ તો શું પણ ચાર વષૅ સુધી તમારા ખેતરોમા મજુરી કરવાલ માટે તૈયાર છું. ભટિકે કહ્યુ .
  ખજાનચીને લાગ્યુ  કે આ માણસ સાચે જ પાગલ થઈ ગયો છે. તે  ધાયું નહોતું કે આ માણસ પુરાં ત્રણ  વષૅ  માટે તેના ખેતરોમા મફત કામ કરવાલ માટે તૈયાર થઈ જશે. હવે ખજાનચી તેને ના પાડી શકે તેમ નહોતા.તેને લાગ્યુ  કે આ ભટિક ખુશબો હઠીલોછે . તતેની સાથે સાથે મૂખૅૂ પણ છે. નિણૅય થઈ ગયો
 ભટિક ખજાનચીના ખેતરોમા કામ કરવાલ ચાલ્યો ગયો.પુરાં  ત્રણ વષૅ માટે!
  એકધારી સતત મજૂરી ..
પરંતુ તેને તેને તેનુ ધ્યેય   પ્રાપ્ત કરવું હતુ. અને  ધ્યેય પ્રાપ્તિ  માટે  મહેનત કરવાલ સિવાય તેની પાસે બીજકોશ કોઈ જ ઉપાય નહોતો.
 કામ. કામ ને કામ
 મહેનત.. મહેનત અને મહેનત
 પુરાં ત્રણ વષૅ પસાર થઈ ગયા.
  ભટિક ને મળવા માટે તેનો મિત્ર સુદામા આવ્યો .બંને મિત્રો ભૅટિ પડ્યા  અને ખુશબો જ રડ્યા. કયાંય સુધી તેમના રુદનનો પ્રવાહ ચાલતો રહ્યો .પછિ બંને મિત્રો ખજાનચીની પાસે આવ્યા. ખજાનચીએ હસીને તેમનું  હાદિેૅક સ્વાગત  ક્યૂં  અને ભટિકને તેની સફળતા માટે શાબાશી આપી
   ' ભટિક !હૂં તો તડનેફડ ગાંગડો સમજતો હતો. પરંતુ તું તો સૌથી બુદ્રિમાન  અને મહેનતુ નીકળ઼્યો . મે આજ સુધી તારા જેવો ટેકિલો અને મહેનતુ યુવક નથી જોયો .,હુ તો આપનો એક દાસ છુ્ં. મહારાજ!,ભટિકે ઉતરાણ આપ્યો. , તું જીતી ગયો છે.ભટિક! અને એ પણ ભાગ્યની  વાત છે. કે આવતી કાલે જ પુનમ છે. હવે કાલ રાત્રે તું તે જ ભોજન કરીશ જે હું કરતો હતો.
  'આ  તો મારુ પરમ સૌભાગ્ય  છે મહારાજ કે મારા  મનની ઈચ્છા  પુરી  થઈ રહીમ છે..
 'ભટિક! તે તારી આ આશા ને પુરી  કરવા માટે ખુબ  જ  મહેનત  ઉઠાવી છે. તે ત્રણ  વષૅ માં ત્રણ  હજાર  સોનામહોરો  કમાઈ ને મને આપી છે.હવે હું તડનેફડ માત્ર ભોજન નહી  કરાવું .. પરંતું..! ખજાનચી કાંઇ  કહેતા  અટકિ ગયા .કાંઈ બોલતાં પહેલા ં જાણે  વીચારતો ન હોય.!
   'બીજું શું મહારાજ?
    "હું એક દિવસને માટે  તને આ મહેલનો માલીક બનાવી દેવા  માગૂં છું...!
   " આ શું કહીં રહ્યા છો. મહારાજ! ભટિકનું મોઢું આશ્ર્વયૅથી  પહોળુ થઈ ગયું.
  હા .ભટિક ! તારીખ મહેનતનું આ જ યોગ્ય ઈનામ છે.આ તારીખ યોગ્યતા નું ફળ છે. કાલે સવારથી પુરા  ચોવીસ કલાક સુધી આ ઘર નો. માલીક બનીશ તું  જે ઈચ્છીશ તે કરી શકિશ.મારા સેવકો તારો હુકમ  બજાવવા  ખડે પગેરું તૈયાર  રહેશે. એક દિવસ નો તું રાજા કહેવાઈશ..!'
  'મહારાજ.. ! આપ આ શું કહીં રહ્યા છો? હૂં તો એક  અત્યંત  ગરીબ કઠિયારો છું ને જંગલમાંથી લાકડાં કાપી ને વેચવાનું કામ કકરું છું. આ  આટલા મોટા વિશાલ મહેલનો માલીક  કેવી રીતે બની શકુંત. હું. મે તો આપની  પાસે  કેવળ  એક ટંકનું ભોજન  માગ્યુ  હતું. અને આપ  તો કૂપાવંત  થઈ ને એક દિવસ  માટે  મને રાજખજાનાનું તમામ  ધન સંભાળવાની  જવાબદારી  સોપી રહ્યા છો.્!
  'ભટિક ! મે  જે  કાંઈ  નિણૅય  કયો  છે તે બહુ  સમજી_વિચારી ને જ કયૌ છે.હું. એક વીર  અને રાજાનો  ખજાનચી છું.કદી વચન  આપ્યા પછી તેમાંથી  ફરતો  નથી. અમારો  આ એક આદશૅ છે. કહ્યુ છે ને કે. પ્રાણ જાય  પરંતુ વચન  ના જાયા..!;
  'લે આ રાજાના  ખજાનાની  ચાવીઓ. હવે  તું એક  દિવસ  માટે તેનો માલીક  છે.તું તે ખજાનામાંથી તારીખ ઇચ્છા હોય  એટલું ધન  લઈ શકે છે..
 આમ કહી ને ખજાનચી એ રાજખજાનાની તમામ  ચાવી ઓ ભટિકને સોપી દીધી અને  પોતે મહેલની  બહાર નીકળી ગયો .  ખજાનચીનો આ ફેંસલો  ખરેખર  વિચિત્ર  હતો. લોકો  તે  વાત  માની  શકે તેમ  નહોતા . પરંતું જે કાંઈ બની  ગયું હતું તે સત્ય  હતું. સવારે ઊઠતાંની સાથે  જ  ભટિકે સ્નાન _સેવાપુજા  બધું ખુબ  ઝડપ થી  પતાવી  લીધું અને પછી  શરીર  પર  સુંદર  રજવાડી  પોશાક  પહેરી  લીધો  અને  તે  રાજખજાનચી ની શાહી  બગીમાં  બેસીને શહેરમાં ફરવા  નીકળ્યો. ત્યારે  નગરજનો  આ  નવા  રાજખજાનચીને  જોઈને  ખુબ  આશ્ર્વયૅ માં ડુબી  ગયા  હતા.
  ચારે બાજુથી  તેની  જય  જયકાર ના નારા  ઊઠી  રહ્યા હતા. ખુબ  જ  ઠાઠથી  તે ચાર ઘોડા  જોડેલી  બગી માં બેઠો હતો .તેનો  મિત્ર  સુદામા  પણ  તેની  બાજુમાં  જ  બેઠેલો  હતો . આ  સમયે  ભટિક કોઈ ચક્રવતી  રાજા  જેવો  જ લાગી  રહ્યો  હતો .
    ચોવીસ  કલાક  માટે  તે રાજા  બની  ગયૉ  હતો .
પરંતુ તેને  તો સોનાના  ઓરડા  માં સોનાના  વાસણો  માં ઉતમ  રસોઈ  જમવા ની  અભિલાષ  હતી, જે પુરી કરવા  માટે  તો  તેણે  આટલો  સખત  પરિશ્રમ  ઉઠાવ્યો હતો .
  અને છેવટે  એ  અણમોલ  ઘડિ  પણ  આવી  પહોચી , જે રાત ની  ત્રણ  વષૅથી  રાહ  જોઈ  રહ્યો  હતો.
 પુણિમાની  રાત્રિ , ગોળ  થાળી જેવો ચંદ્રમા  પુરેપુરો  ખીલી  ઊઠ્યો  હતો. સોનાનો  ઓરડો આખો  તે ચાંદની માંં તરબૉળ  બની  ગયો હતો  રસોઈયા  તેના  માટે  ઉતમ માં ઉતમ  રસોઈ  બનાવી  લાવ્યા હતા . થોડી  વાર  માં તો  તેની  સામે  સોનાનાં વાસણોમાં વાનગીઓ સજાવીને  મૂકવામા  આવી . સોનાનો ઓરડો. સોનાના  ગાલીચા ,બાજઠ  સોનાનાં વાસણો  અને  એવી જ  રૂપેરી ંચાંદનીનો પ્રકાશ.. આવુ  તે ઈચ્છતો  હતો . તેના  હૈયામાં હરખ સસમાતો  નહોતો .
  તે મનોમન ભગવાન નો  આભાર  માનવા  લાગ્યો . તેની  મનોકામ ના  પૂણૅ  થઈ  હતી. બે હાથ જોડી ને  તેણે  જનસમુદાય  ને વંદન કયાે . સૌ તેનો  જય  જયકાર  કરવા  લાગ્યા . જેવો  તે કોળિયો  ઉઠાવીને   પોતાના  મોમાં મુકવા  જાય  છે ત્યાં  મહેલમાં એક  બુદ્ર  ભિક્ષુ  પ્રવેશ્યો  .
 ભગવાન  બુદ્ર ના  નામે  કાંઈ  ભિક્ષા આપશો ..!
  ભટિકનો  હાથ  ત્યાં  જ અટકિ  ગયો  અને  એણે  બુદ્ર ભિક્ષુ ની  તરફ જોઈને કહ્યૂ _
  'જરૂર  મળશે..આ તમામ  રસોઈ  આપના  માટે  જ  તો  છે. હું તે  ખાઈશ  નહી ! આપ  એ  લઈ  જઈ શકો છો. આટલુ  કહી ને ભટિકે  તે  બધી રસોઈનો  થાળ  બુદ્ર ભિક્ષુ  ની  ઝોળીમાં ખાલી  કરી  દીધો . ખજાનચી  તે ભટિકને  ચોવીસ  કલાક  માટે  બધુ  સોપી  કરી ને પોતે  રાજા ની  પાસે  ચાલ્યો હતો. રાજા એ  ખજાનચીને  કહ્યૂ કે  પોતે  તે  ગરીબ  ખેડુતને  નજરે  જોવા  માગે છે. આટલી  અપાર  ધન  સંપતિ નો  તે કયા  ઉપયોગ  કરે છે.
 જે સમયે  ભટિક આ  બધું દાન માં  આપી રહ્યો  હતો . તે સમયે  રાજા  વિક્રમસિંહ  તથા  તેનો  ખજાનચી  સંતાઈને  તે  બધું જોઈએ રહ્યા  હતા .
 તે બંને ભટિકની સામે  આવી  ગયા .
  "અરે  ભટિક ! આ તેં શું કયું ? જે વસ્તુ  તેં ત્રણ  વષૅ ના કઠોર પરિશ્રમ  પછી મેળવી હતી , તે એક પલ માં દાન  કરી દીધી !
  "મહારાજ !દાન  કરવું એ  તો  સૌથી  મોટું પુણ્ય  નું કામ છે.
જે બુદ્ર ભિક્ષુ મારી  પાસે  માગવા  આવ્યો છે .તે ભગવાન બુદ્ર નું જ  સ્વરૂપ છે. બુદ્ર  ભગવાન ના  ધમૅ પ્રચારક  ને ભોજન  કરાવવુ એ  તો  આપણો ધમૅ છૅ.!
 તું મહાન છે.ભટિક! આજે  તે  મારૂ સવૅ કાંઈ જીતી લીધૂ છે. હુ હારી  ગયો છું. તુ  મહાન છે. તે જે વષો  ની મહેનત પછી  મેળવ્યૂ  હતું. તેને  ક્ષણવાર  માં દાન માં આપી  દિધૂ . એક  હું છું જેને  આ તમામ  સંપતિ પૂવૅજો ની પાસે થી  મળી છે.તેને  દાનમાં ખચૅ નથી  કરી  શકતો
    રાજા એ  આગળ  આવી ને  ભટિક ને પોતા ના  હ્રદય  સાથે ચાંપી  દીધો અને કહ્યુ :" તું મહાન  છે તેની  સાથે  બહુ  પ્રામાણિક  પણ છે. હૂં તારક પર આખા  રાજખજાનનો  પણ વિશ્ર્વાસ  રાખૂ શકું છું. તારા જેવો  વિશ્ર્વાસપાત્રમાણસ  મળવો  ખુબ  મુશ્કેલ છૅ. આજ થી  હૂં તને  મારા  રાજખજાનાનો બીજો  ખજાનચી બનાવુ છુ.
  ' મહારાજ . આપ  આ  શું કહિ રહ્યા છો..! ભટિકનો  અવાજ  કંપી  રહ્યો હતો . આ  તે સપનુ  છે  કે સત્ય  છે તેને  વિશ્ર્વાસ  નહોતો આપવીતી રહ્યો
  'હા. ભટિક તારી  યોગ્યતા એ જ  અમને  આમ  કરવા  માટે  લાચાર  બનાવ્યા છે. આજ થી  મહેલ  પણ  તારો છે. હૂં મારા  જુના  ખજાનચીને  માટે  બીજકોશ નવો  મહેલ બનાવી  દઈશ..!
 મહારાજ .!
  'હા. ભટિક ! મે તને  જે ચોવીસ કલાક  માટે  આપ્યુ  હતું તે સવૅ કાંઈ હંમેંશાંને માટે  તારૂ જ છે. તુ જ તેનો ખખરો હકકદાર છે...;
  ખજાનચીએ ખુશી થઈને ભટિકને બધું આપી   દિધું.

                     દૉસ્તો  વાર્તા લાગે તો બોલ  જો  હુ બીજી વાર્તા  લખીસ  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

બાળ વિભાગ અને વાર્તા